નવેમ્બર 6, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 6, 2024 9:46 એ એમ (AM)

views 3

નીતિ આયોગ આજથી 15 દિવસીય ‘જલ ઉત્સવ’ શરૂ કરશે.

જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને તેના સાતત્યપૂર્ણ ઉપયોગ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા ઊભી કરવા નીતિ આયોગ આજથી 15 દિવસીય 'જલ ઉત્સવ' શરૂ કરશે. પ્રધાનમોદી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી 3જી મુખ્ય સચિવોની પરિષદ દરમિયાન 'નાડી ઉત્સવ'ની તર્જ પર 'જલ ઉત્સવ'નો વિચાર રજૂ કર્યો હતો. નીતિ આયોગે જણાવ્યું કે, રાષ્ટ્રીય જલ જીવન મિશન, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલય સાથે ભાગીદારીમાં આજથી થી 24 નવેમ્બર દરમિયાન 20 મહત્વકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સમાં, જલ ઉત્સવનો અમલ કરવામાં આવી રહ્યો છે....