નવેમ્બર 9, 2024 2:40 પી એમ(PM)
નવસારી: ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગતાં 3 વ્યક્તિઓના મોત
નવસારી જિલ્લાના ગણદેવી-બીલીમોરા રોડ ઉપર આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગતાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, અને 4 ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બીલીમોરા નજીક દેવસર ખાત...