જુલાઇ 9, 2024 7:56 પી એમ(PM) જુલાઇ 9, 2024 7:56 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૩૧મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી અને બેંક ખાતા સાથે આધારકાર્ડ  જોડાણ કરાવું ફરજિયાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૩૧મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી અને બેંક ખાતા સાથે આધારકાર્ડ  જોડાણ ફરજિયાત કરાવી લેવાનું રહેશે.  કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનામાં નોંધાયેલા ખેડૂત લાભાર્થીઓ માટે ૧૭માં હપ્તાના ચૂકવણા માટેલાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી ૩૧મી જુલાઇ સુધી ચાલુ છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યારસુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનુ આધાર સીડીંગ – ડીબીટીએનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે,...