એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM)
“સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા
જનફરિયાદ નિવારણ માટેના “સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો. મુખ્યમંત્ર...