ઓક્ટોબર 16, 2024 8:36 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 8:36 એ એમ (AM)

views 3

‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ શ્રી શાહે કહ્યું કે, ‘દેશની સરહદોની અંદર થતા ગુનાઓને ઘટાડવા માટે પોલીસ વ્યવસ્થાએ સજાગ રહેવું જોઈએ અને હવે એ સમય આવી ગયો છે કે નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં ન્યાય મળે.’ ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવાના વર્ષ 2023ની બેચના 76 પ્રૉબેશનર્સ અધિકારીઓ સાથે સંવાદ કરતા શ્રી શાહે આમ જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યુ કે, ‘વર્તમાનમાં ગુના અને ગુનાને શોધવા માટેના નેટવર્ક અને પ્...

ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે.

માં અંબાની ભક્તિ, શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આજથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માતાનાં ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે. તો કેટલાક લોકો ઉપવાસ, અનુષ્ઠાન, વ્રત અને તેલા કરીને માતાજીને રીઝવશે. નવ યુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે... અને હિલોળે ચડશે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ગરબા માટે વિવિધ આયોજનો થયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ...