ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 4

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

ઓક્ટોબર 6, 2024 2:30 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:30 પી એમ(PM)

views 9

ચેન્નાઈ: ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ભવ્ય પ્રદર્શન સાથે ઉજવણી

ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ઉજવણી ચેન્નાઈ ખાતે 72 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરના ભવ્ય પ્રદર્શન સાથે શરૂ થઈ. 21 વર્ષ પછી આયોજિત આ શોએ લાખો દર્શકોને આકર્ષિત કર્યા. ભારતીય વાયુસેનાના લડવૈયા ચેતક, રાફેલ, ડાકોટા, હાર્વર્ડ, એમઆઈજી, જગુઆર પાંડિયન, સારંગ, સુર્યા કિરણ, નીલગીરી, કાર્તિકેય, ધનુષ, નામની રચનાઓ સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિન સહિત સંરક્ષણ દળોના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. શહેરભરમાં 8 હજારથી વધુ પોલીસ ફરજ સાથે સુરક...