ડિસેમ્બર 6, 2024 3:42 પી એમ(PM)

views 11

અમદાવાદ સહિત રાજ્યભરમાંમ આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ સહિત રાજ્યભરમાંમ આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જુદા-જુદા નેજા હેઠળ કાર્યો દ્વારા સરકાર, લશ્કર, પોલીસ તથા રાજ્યના નાગરીકોને મદદરૂપ થવાના મુળ ઉદેશ સાથે આ હોમગાર્ડઝની સ્થાપના છ્ઠી ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે કરાઈ હતી. આ દળમાં અત્યારે ૩૯ હજાર ૪૦૯ હોમગાર્ડઝ, ૧૦ હજાર ૩૭૧ સિવિલ ડીફેન્સ વોલન્ટીયર્સ અને ૪૪ હજાર ૪૯૩ ગ્રામ્ય રક્ષકદળ (જેમાં ૩ હજાર ૪૮૫ સાગર રક્ષક દળ)ના જવાનો તૈનાત છે.આ દળમાં રાજ્યની મહિલાઓ પણ જોશભેર જોડાય છે. રાજ્યમાં ૭ હજાર ૩૮૬ મહિલા ગ્રામ્ય ર...

નવેમ્બર 9, 2024 1:06 પી એમ(PM)

views 18

ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુભેચ્છાઓ પાઠવી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, હિમાલયના ઉચ્ચ શિખરોથી લઈને માતા ગંગાના પવિત્ર કિનારા સુધી, દેવભૂમિ ઉત્તરાખંડ શરૂઆતથી જ સુંદરતા અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી હતી કે રાજ્ય ભવિષ્યમાં સમૃદ્ધ થાય અને પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના ક્ષેત્રમાં ઉત્તરાખંડની મહત્વપૂર્ણ સિદ્ધિઓની પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં અગ્રે...