જૂન 14, 2025 7:23 પી એમ(PM)
સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે.
સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે. નાનપુરા વિસ્તારમાં કૈલાશનગરના શાલિભદ્ર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લેટની બહાર બારી નજીક એસી રિપેરિંગનું કા...