ફેબ્રુવારી 20, 2025 7:10 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:10 પી એમ(PM)

views 3

રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કૅમેરા લગાવાશે

રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કૅમેરા લગાવાશે. વિશ્વાસ પ્રૉજેક્ટ અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. તેમણે કહ્યું, “વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કા હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ-દીવ, દાદરા અને નગરહવેલી સાથેની સરહદ પર આ કામગીરી કરાશે. પ્રૉજેક્ટના પહેલા તબક્કા અંતર્ગત રાજ્યના 41 શહેરમાં કુલ 7 હજારથી વધુ કૅમેરા લગાવાયા તેમ જ 35 કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત્ કરાયા છે.” શ્રી સંઘવીએ ઉમેર્યું, હાઈ ટે...