સપ્ટેમ્બર 27, 2024 7:24 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 7:24 પી એમ(PM)

views 3

અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં

અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઇની 350 લોકોની ટીમે 35 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને આસપાસની જગ્યામાં ચાલતાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પડ્યા છે. અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે 35 જેટલાં કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા છે. ગઈકાલે મોડીરાતનીથી આ દરોડા ચાલી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાંક કોલ સેન્ટર પણ છે. આ કોલ સેન્ટરની રેડમાં...

ઓગસ્ટ 28, 2024 2:59 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 2:59 પી એમ(PM)

views 2

કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી

કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શ્રી કેજરીવાલને તિહાડ જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા

જુલાઇ 29, 2024 2:41 પી એમ(PM) જુલાઇ 29, 2024 2:41 પી એમ(PM)

views 3

સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ આરોપનામુ દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ વિશેષ અદાલતમાં આરોપનામુ દાખલ કર્યું છે. દિલ્હી હાઇકોર્ટ આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે પ્રવર્તન નિદેશાલય-ઇડી અગાઉ મનીલોન્ડરિંગ કેસમાં આરોપનામું દાખલ કરી ચૂકી છે, જેમાં આમ આદમી પાર્ટી અને તેનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.12 જુલાઇએ સર્વોચ્ચ અદાલતે કેજરીવાલને ઇડીનાં કેસમાં વચગાળાના જામીન પર મુક્ત કરવા આદ...