ફેબ્રુવારી 5, 2025 7:36 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 7:36 પી એમ(PM)

views 5

રાજ્યના શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી સંસ્કૃત સાધના નીતિને મંજુરી આપી

રાજ્યના શિક્ષણ વિભાગે નવી સુધારેલી નીતિ સંસ્કૃત સાધનાને મંજુરી આપી છે. શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષામાં રસ ધરાવતાં વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમ,ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા, તેમજ હાલની સંસ્કૃત શાળાઓને શૈક્ષણિક તેમજ ભૌતિક સાધનોથી સુસજ્જ બને એ માટે આ નીતિને મંજુરી આપી છે. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદિત સંસ્કૃત શાળાઓમાં ખાલી પડેલી પ્રધાનાચાર્ય અને અધ્યાપકની જગ્યાઓ ભરવા માટે કેન્દ્રીયકૃત રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારની પસંદગી કરાશે. તેમજ આ શાળાઓના ગ્રંથાલયને સંવર્ધિત કરવ...