ડિસેમ્બર 10, 2024 1:52 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:52 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી એન્ડ્રે બેલુસોવ આજે લશ્કરી સહકાર મુદ્દે બેઠક કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ આજે મોસ્કોમાં સૈન્ય અને સૈન્ય ટેક્નિકલ સહકાર અંગે ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્યથી સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત સંરક્ષણ ક્ષેત્રે બંને દેશ વચ્ચેના બહુપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા તથા પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.

નવેમ્બર 22, 2024 2:38 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:38 પી એમ(PM)

views 9

ભારત ફિલિપાઇન્સ સાથે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા પ્રતિબધ્ધ છે :સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નિકટાની સાથે લાઓસની રાજધાની વિએન્ટિયનમાં મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે જનરલ નિકટાની સાથેની તેમની મુલાકાત ઘણી સારી રહી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચે વધુ સારી ભાગીદારી ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શ્રી સિંહ ફિલિપાઈન્સના સંરક્ષણ સચિવ ગિલ્બર્ટો ટીઓડોરોને પણ મળ્યા હતા. તેમણે કહ્યું, ફિલિપાઈન્સ અમારી એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે કહ...

ઓક્ટોબર 24, 2024 1:41 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 1:41 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ચાણક્ય સરક્ષણ સંવાદની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે.તેઓ આ પ્રસંગે ભારતીય લશ્કરનાં ગ્રીન ઇનિશિયેટિવ 1.0 અને ડિજિટાઇઝેશન ઓફ IA 1.0. પણ શરૂ કરશે.સિંહ વિકાસ અને સલામતી માટે ભારતનાં દ્રષ્ટિકોણ વિષય પર ચાવીરૂપ ભાષણ આપે.લશ્કરી દળના વડા ઉપેન્દ્ર દ્વિવેદી પણ પરિસંવાદને સંબોધન કરશે.બે દિવસનાં આ પરિસંવાદમાં નીતિ ઘડવૈયાઓ, વ્યૂહાત્મક વિચારકો, શિક્ષણવિદો, સંરક્ષણ નિષ્ણાતો અને વિજ્ઞાનીઓ ઉપસ્થિત રહેશે. સંવાદમાં અમેરિકા, રશિયા, ઇઝરાયેલ અને શ્...

ઓક્ટોબર 4, 2024 8:00 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 8:00 પી એમ(PM)

views 8

વર્ષ 2023-24માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન એક લાખ 27 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, વર્ષ 2023-24માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન એક લાખ 27 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું છે. નવી દિલ્હીમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સની સાતમી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં અત્યાધુનિક ટેકનોલોજીનાં વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. શ્રી સિંહે iDEX, ટેકનોલોજી ડિવલપમેન્ટ ફન્ડ, અદિતી સ્કીમ અને મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રોત્સાહન યોજનાઓની માહિતી આપી હતી

ઓગસ્ટ 26, 2024 3:45 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:45 પી એમ(PM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. મેમ્ફસિસ, એટલાન્ટા અને નેશવિલેના ભારતીય મૂળનાં લોકો સાથેની મુલાકાતમાં શ્રી સિંહે સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં ભારતીય સમુદાયની સિધ્ધિઓ અને તેમનાં પ્રદાનની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય મૂળનાં લોકોને ભારત અને અમેરિકા વચ્ચેના જીવંત સેતુ તરીકે ગણાવ્યા હતા. રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયમાં 17મી સદીમાં અમેરિકાનાં નાગરી...