સપ્ટેમ્બર 2, 2024 3:36 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:36 પી એમ(PM)

views 9

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ;મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હત...

ઓગસ્ટ 12, 2024 4:09 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 4:09 પી એમ(PM)

views 8

આજે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી..

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ સમગ્ર મંદિર “હર હર મહાદેવ”ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. સવારે 10 વાગ્યા સુધીમાં 30 હજારથી વધુ શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.