જાન્યુઆરી 30, 2025 7:20 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:20 પી એમ(PM)
3
શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે
શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. 30 મી જાન્યુઆરી 1948ના દિવસે દિલ્હીમાં સાંજે પાંચ અને 17 મિનિટે ગાંધીજીની હત્યા કરાઈ હતી. જેથી દર વર્ષે 30 જાન્યુઆરીનાં રોજ તે જ સમયે પોરબંદરમાં બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન થાય છે. આ અંગે જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીએ વધુ માહિતી આપી. (BYTE -- S D Dhanani, Collector) દરમિયાન આજે તાપી, મહેસાણા, પાટણ, ડાંગ, ભાવનગર, નવસારી જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ...