ડિસેમ્બર 26, 2024 8:06 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:06 પી એમ(PM)

views 5

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ લંગરમાં ભાગ લઈ ભક્તોને પ્રસાદ ભોજનનું વિતરણ કર્યું હતું અને વીર બાળકોનાં જીવન અને શહાદતને યાદ કરાવતું પ્રદર્શન નિહાળી કિર્તનમાં ભાગ લીધો હતો. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સ્તરે પણ આ દિવસ મનાવવામાં આવ્યો. મહીસાગર જીલ્લાના લુણાવાડામાં આયોજિત આ કાર્યક્રમમાં વીર શહીદ સાહિબજાદા જોરાવરસિંહ અને ફતેસિંહજીની શૌર્યગાથાના પ્રસંગો વ...

ડિસેમ્બર 26, 2024 3:12 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:12 પી એમ(PM)

views 3

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરી હતી અને લંગર પ્રસાદનું વિતરણ કર્યું હતું.

ડિસેમ્બર 26, 2024 2:08 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:08 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદોના બલિદાન અને વીરતાને યાદ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદોના બલિદાન અને વીરતાને યાદ કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, નાની ઉંમરમાં જ સાહિબઝાદે પોતાના વિશ્વાસ અને સિદ્ધાંતો પર અડગ રહ્યા. તેમણે પોતાના સાહસથી પેઢીઓને પ્રેરણા પૂરી પાડી છે. શ્રી મોદીએ કહ્યું, તેમના બલિદાન, વીરતા અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા એ ઉત્તમ ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ માતા ગૂજરી અને શ્રી ગુરુગોવિંદ સિંહજીની વીરતાનું પણ સ્મરણ કરતાં કહ્યું, તેઓ લોકોને ન્યાયી અને દયાળુ સમાજના નિર્માણની દિશામાં હંમેશા માર્ગદર...