ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2024 7:15 પી એમ(PM)

સુરેન્દ્રનગર જિલ્લામાં 623 ગામોમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં 623 ગામોમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરાઈ છે. દરમિયાન 16 જેટલી જાતના પશુઓની અને 219 પ્રજાતિઓની ગણતરી કરાશે. સમગ્ર દેશમાં આ નવેમ્બરથી ફેબ્રુઆરી 2025 સુધીના 4 માસ દરમ્યાન 21મી પશુ ગ...