સપ્ટેમ્બર 16, 2024 2:34 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઅને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે. નાગપુર રેલવે સ્ટેશન પરત્રણ વંદે ભારત ટ્રેનના શુભારંભ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં નાગપુર—સિકરંદાબાદ,પુણે—હુબલી અને કોલ્હાપુર પુણે માર્ગ સામેલ છે. વિદર્ભ વિસ્તાર માટે મહત્વની નાગપુર—સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ આ બ...

ઓગસ્ટ 13, 2024 3:55 પી એમ(PM)

views 20

રાજ્ય સરકારે કર્મચારીઓને રજા પ્રવાસ રાહત અને વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે કર્મચારીઓને રજા પ્રવાસ રાહત અને વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા રજુઆત કરવામાં આવી હતી.રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. નાણા વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.