માર્ચ 10, 2025 2:28 પી એમ(PM) માર્ચ 10, 2025 2:28 પી એમ(PM)
9
વનુઆતુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરેલો વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો
વનુઆતુના પ્રધાનમંત્રી જોથમ નાપટે નાગરિકતા આયોગને ઇન્ડિયન પ્રીમિયર લીગ - IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરાયેલા વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. મોદી અંગે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયેલા ખુલાસાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે અગાઉ, ભારતના વિદેશ મંત્રાલયેન પુષ્ટિ આપી કે, મોદીએ લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વિનંતીની સમીક્ષા હાલના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર કરવા...