નવેમ્બર 16, 2024 6:56 પી એમ(PM) નવેમ્બર 16, 2024 6:56 પી એમ(PM)
2
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજના (NICU)માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા એ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજના (NICU)માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા એ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ દુર્ઘટનામાં ઇજા પામેલા બાળકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની માહિતી મળી હતી. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એનઆઈસીયુ વોર્ડમાં 54 બાળકને દાખલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિ...