જૂન 27, 2025 1:51 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ પુરી રથયાત્રા પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ પુરી રથયાત્રા પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે લાખો ભક્તો ભગવાન બલભદ્ર, ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્...