માર્ચ 7, 2025 6:56 પી એમ(PM)
ભાવનગરમાં આગામી 9 મી માર્ચથી “નમો સખી સંગમ મેળો” યોજાશે.
ભાવનગરમાં આગામી 9 મી માર્ચ થી યોજાનાર "નમો સખી સંગમ મેળા " અંગે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ તકે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે , આ મેળામાં રાજ...