જાન્યુઆરી 28, 2025 8:23 પી એમ(PM)
આવતીકાલે મૌની અમાવસ્યા નિમિત્તે મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા રેલ્વેએ વધારાની ટ્રેનોનું આયોજન કર્યું
મહાકુંભનું બીજું અમૃત સ્નાન આવતીકાલે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા નિમિત્તે થશે. મૌની અમાવસ્યાનું ધાર્મિક મહત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે અમૃત સ્નાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિશ્વના સૌથી...