જાન્યુઆરી 19, 2025 8:16 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:16 એ એમ (AM)

views 3

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો.

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે. શિલ્પ, સ્થાપત્ય સંસ્કૃતિ અને કળાને જીવંત રાખવા દર વર્ષે મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય છે.મહોત્સવમાં પ્રથમ દિવસે દિલ્હીના સુશ્રી વાણી માધવ દ્વારા ઓડિસી નૃત્ય, તામિલનાડુના કૃપા રવિ દ્વારા ભરત નાટ્યમ્ અને વડોદરાના ઐશ્વર્યા વારિઅર દ્વારા મોહિનીઅટ્ટમ તેમજ અમદાવાદના બિનલ વાળા દ્વારા કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઘૂંઘરના નાદથી નયનરમ્ય નઝારો સર્જાયો હતો. આ પ્રસંગે અગ્ર સચિવ અશ્વિનીકુમારે ...

જાન્યુઆરી 18, 2025 8:19 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:19 એ એમ (AM)

views 4

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે.

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે..ભરત નાટ્યમ, ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારો આ બે દિવસ દરમિયાન કલાની પ્રસ્તુતિ કરશે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની ઉજવ...