ડિસેમ્બર 19, 2024 8:32 એ એમ (AM)
મુંબઈ બોટ દુર્ઘટનામાં તેર લોકોના મોત –મૃતકોના પરિવારોને સાત લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત કરી
મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી એક ફેરી બોટ ગઈકાલે સાંજે કરંજા નજીક પલટી મારતા તેર લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હ...