જૂન 21, 2025 10:35 એ એમ (AM) જૂન 21, 2025 10:35 એ એમ (AM)
2
આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ
રાજ્યમાં ગત 19 તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવતા આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ થયું છે. આ સાથે જ આવતીકાલે રાજ્યના 33 જિલ્લામાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. આમાંથી 4 હજાર 688 પંચાયતો માટે નિયમિત ચૂંટણી અને 3 હજાર 638 પર પેટાચૂંટણી યોજાશે.આ માટે 44 હજાર 850 વોર્ડમાં 16 હજાર 500 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યનાં એક કરોડ 30 લાખથી વધુ મતદારો મત્તાધિકારનો ...