માર્ચ 31, 2025 6:24 પી એમ(PM) માર્ચ 31, 2025 6:24 પી એમ(PM)
7
દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી
દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરતાં મ્યાનમારની રાજ્ય વહીવટી પરિષદના અધ્યક્ષ વરિષ્ઠ જનરલ મિન આંગ હ્લાઇંગે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન શોકના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. ઉપરાછાપરી આવેલા વિનાશક ભૂકંપથી મ્યાનમારમાં મૃત્યુઆંક બે હજાર 56ને વટાવી ગયો છે અને ત્રણ હજાર 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 270 લોકો લાપતા છે. મ્યાનમારના હવામાન અને જળવિજ્ઞાન વિભાગે અહેવાલ આપ્યો છે કે આજે સવાર સુધ...