ફેબ્રુવારી 14, 2025 7:32 પી એમ(PM)
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. આ સિદ્ધિ જાહેર ક્ષેત્રના સાહસોને મજબૂત બનાવવા અને સૌના માટે મજબૂત, સસ્તી અને સુલભ ટેલિકોમ સેવાઓ સુનિશ...