નવેમ્બર 15, 2024 7:20 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:20 પી એમ(PM)
1
ભારતીય નૌકા દળે ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્તો જપ્ત કર્યો
ભારતીય નૌકા દળે ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્તો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 'સાગર મંથન-4' નામનાં આ અભિયાનમાં આઠ ઇરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. તમામ ડ્રગ પેડલર અને માદક પદાર્શોને પોરબંદર લાવવામાં આવ્યાં છે. આરોપીઓના રીમાન્ડની માંગણી સાથે પોરબંદરની અદાલતમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી એનસીબીની ટીમને પોરબંદરના દરિયામાં જહાજ મારફતે માદક પદાર્થો આવતા હોવાની મળેલી બા...