ઓક્ટોબર 23, 2024 7:26 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:26 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોને આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરવા જણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું કે, ‘તેઓ સંગઠિત થઈ સહયોગ સાથે આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરશે.’ શ્રી મોદીએ કહ્યું, ‘આ ગંભીર મુદ્દા પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન નથી.’ રશિયાના કઝાનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાથી બનેલા બ્રિક્સ શિખર સંમેલનની 16મી આવૃત્તિના સમાપનસત્રને સંબોધતા શ્રી મોદીએ આમ કહ્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું કે, ‘યુવાનોને કટ્ટર બનાવતી શક્તિઓને રોકવા માટે સક્રિયતાથી કામ કરવું પડશે.’ તેમણે સંયુક્ત રાષ્...

ઓક્ટોબર 23, 2024 2:15 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:15 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ સાથે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા નજીક સુરક્ષા વ્યવસ્થા વિશે હાલની સમજૂતિને જોતા આ બેઠકનું મહત્વ વધી ગયું છે. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે પાછલા પાંચ વર્ષોમાં થનારી આ સુનિયોજીત બેઠક થશે. શ્રી મોદી આજે બ્રિક્સ સંમેલનને પણ સંબોધિત કરશે. તેઓ રશિયા અને ઇરાનના રાષ્ટ્રપ્રમુખો સાથે પણ દ્વીપક્ષીય બેઠક કરશે. આ પૂર્વે રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન સાથેની બેઠકમાં શ્રી મોદ...

ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેએક મહત્વનું મંચ પૂરું પાડશે. તેમજ બ્રિક્સ દેશો દ્વારા શરૂ કરાયેલી પહેલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યમાં સહયાગો માટે સંભવિત ક્ષેત્રોની ઓળખ કરવાની તક પણપૂરી પાડશે. વિદેશ મંત્રાલયે ...

ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ - NLW વ્યક્તિગત સહભાગીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જોડાણ દ્વારા શીખવા માટે સમર્પિત રહેશે. NLW દરમિયાન દરેક કર્મયોગી ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા-સંબંધિત શિક...

ઓક્ટોબર 17, 2024 7:44 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 7:44 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશમાં ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને અવામી લીગના ટોચનાં નેતાઓ સહિત 45 લોકો વિરુધ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું

બાંગ્લાદેશમાં ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને અવામી લીગના ટોચનાં નેતાઓ સહિત 45 લોકો વિરુધ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. આ વર્ષનાં જુલાઇ-ઓગસ્ટમાં સામૂહિક દેખાવો દરમિયાન માનવતા વિરુધ્ધ કથિક ગુનાઓનાં સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રિબ્યુનલના ચીફ પ્રોસિક્યુટર એડવોકેટ મોહમ્મદ તાજુલ ઇસ્લામે ગુરૂવારે જણાવ્યું કે, ટ્રિબ્યુલને શેખ હસીના સહિતનાં નેતાઓને 18 નવેમ્બર સુધીમાં ધરપકડ કરીને તેમની સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો છે.

ઓક્ટોબર 17, 2024 7:40 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 7:40 પી એમ(PM)

views 3

ચંદીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDA ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ યોજાયું

ચંદીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDA ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ યોજાયું હતું.. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ હાલમાં 13 મુખ્યમંત્રીઓ અને 16 નાયબ મુખ્યમંત્રીઓ ધરાવે છે, જ્યારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, સિક્કીમ, નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ સાથી પક્ષોમાંથી છે.

ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM)

views 4

‘ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે’ :પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે. તેમણે કહ્યું, જ્યારે દેશ વિકાસની રાહે આગળ વધે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના ઉપદેશ અંગે ધ્યાન દોર્યું હતું. શ્રી મોદીએ કહ્યું, ‘ભારતે અમૃતકાળ તરીકે ઓળખાતી પરિવર્તન યાત્રા શરૂ કરી છે, જે વર્ષ 2047માં પૂર્ણ થશે. આ સમયગાળો વિકસિત ભારતના ઉદ્ભવનો સાક્ષી બનશે. ભગવાન બુદ્ધના જ્ઞાન દ્વારા સંચાલિત ...

ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના એક સંદેશના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આ ટેક્નિક, નવિનતા અને A.I. માં અગ્રણી બનવાના ભારતના પ્રયાસમાં એક મહત્વનું પગલું છે.’ શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્કૃષ્ટતા કેન્દ્ર દેશની યુવાશક્તિને મદદરૂપ થશે અને ભારતને ભવિષ્યના વિકાસનું કેન્દ્ર બનાવવામાં યોગદાન આપશે.

ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM)

views 8

પીએમ મોદીએ I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલનનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ– I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન – W.T.S.A. 2024 અને ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર ડિજિટલ ટેક્નૉલોજી સંસ્થાના આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના પ્રમાણિત કાર્યનું સંચાલન પરિષદ છે. તેનું આયોજન દર ચાર વર્ષે કરાય છે. I.T.U.ના ઇતિહાસમાં પહેલીવાર આવો પ્રતિષ્ઠિત વૈશ્વિક કાર્યક્રમ ભારત અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આ મહત્વનો...

ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM)

views 4

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે. જયદીપ મઝૂમદારે વધુમાં જણાવ્યું હતું કે, લાઓસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સ...