ઓગસ્ટ 28, 2024 7:53 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે એક દાયકો પૂર્ણ થયો

પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે એક દાયકો પૂર્ણ થયો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી દેશભરમાં 53 કરોડથી વધુ લાભાર્થીઓને બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ યોજનાના તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમ જ આ યોજનાને સફળ બનાવનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયાના સંદેશમાં કહ્યું, જનધન યોજનાએ નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકો, વિશેષ રીતે મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોને સન્માન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય નાણામંત્રી ન...

ઓગસ્ટ 28, 2024 2:52 પી એમ(PM)

views 94

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની છે, જેમાં 53 કરોડ 14 લાખ લાભાર્થી અને બે લાખ 31 હજાર 236 કરોડની કુલ થાપણ જમા થઈ છે, એમ સરકારે બુધવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014નાં રોજ આ યોજના શરૂ કરી હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, PMJDYના ખાતાઓ માર્ચ 2015માં 15 કરોડ 67 લાખથી વધીને 14મી ઓગસ્ટ સુધીમાં 53 કરોડ 14 લાખ થયા હતા. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, નાણાકીય સમાવેશિતા ...

ઓગસ્ટ 27, 2024 7:50 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન રશિયા યુક્રેન યુદ્ધ વિશે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે આજે મગંળવારે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી, ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા -યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારીને મજબૂત કરવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરાઈ. પીએમ મોદીએ વાટાઘાટોથી સંઘર્ષનું સમાધાન મેળવી શકાય છે એ વાતનો પુનરોચ્ચાર કર્યો. ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્...

ઓગસ્ટ 27, 2024 2:22 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની ઊંડી પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, જે લોકશાહી, કાયદાના શાસન અને મજબૂત લોકો-થી-લોકો સંબંધોના સહિયારા મૂલ્યો પર આધારિત છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે ભારત-અમેરિકા ભાગીદારીનો ઉદ્દેશ્ય બં...

ઓગસ્ટ 22, 2024 9:17 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે. તેઓ આજે વૉરસામાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. બંને દેશના નેતાઓએ દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી મોદી પૉલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે પણ મુલાકાત કરવાના છે. ગઈકાલે પ્રધાનમંત્રીનું વૉરસા ખાતે ઔપચારિક સ્વાગત કરાયું. છેલ્લા 45 વર્ષોમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પ્રથમ પૉલેન્ડ઼ પ્રવાસ છે. ગઈરાતે વૉરસામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા શ્રી મોદીએ કહ્યું ...

ઓગસ્ટ 20, 2024 7:50 પી એમ(PM)

views 16

ભારત અને મલેશિયાએ શ્રમ અને રોજગાર, આયુર્વેદ, પરંપરાગત દવાઓ, ડિજિટલ ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને રમતગમત ક્ષેત્રોમાં સહકાર ક્ષેત્રે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને મલેશિયાએ શ્રમ અને રોજગાર, આયુર્વેદ, પરંપરાગત દવાઓ, ડિજિટલ ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને રમતગમત ક્ષેત્રોમાં સહકાર ક્ષેત્રે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ જાહેર વહીવટ, વહીવટી સુધારણા અને પરસ્પર સહયોગના ક્ષેત્રમાં પણ કરારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મલેશિયાના સમકક્ષ દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ વચ્ચે આજે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બાદમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અખબારી નિવેદનમાં...

ઓગસ્ટ 20, 2024 2:24 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ વિવિધ કરારો પર હસ્તાક્ષરો કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ વિવિધ કરારો પર હસ્તાક્ષરો કરાયા છે. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બની રહ્યા છે અને દ્વિપક્ષીય વેપારમાં પણ વધારો થઇ રહ્યો છે. આ પૂર્વે સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મલેશિયા ભારતની ‘એક્ટ ઇસ્ટ પૉલિસી’નો મહત્વનો સ્તંભ તેમજ મૂલ્યવાન ભાગીદાર છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે પણ તેમની સાથે મુલાકાત ...

ઓગસ્ટ 12, 2024 3:35 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હાથીઓ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા છે. તેમણે હાથીઓને અનુકૂળ રહેઠાણ મળે તે સુનિશ્ચિત કરવા માટે શક્ય બધુ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. શ્રી મોદીએ વર્ષોથી હાથીઓની સંખ્યામાં વધારો કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી છે

ઓગસ્ટ 9, 2024 2:54 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાચસો જેટલા જવાનો વાયનાડથી પરત ફર્યા છે. નવનિર્મિત બેલી બ્રીજને મજબૂત બનાવવા માટે એક નાની ટુકડી અને હેલિકોપ્ટર તપાસ ટુકડી હજી કેટલાક દિવસ વાયનાડ રોકાશે.

ઓગસ્ટ 6, 2024 7:42 પી એમ(PM)

views 18

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે 9 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના વિશે વારાણસીના કમિશનર કૌશલ રાજ શર્મા સાથે વાત કરી હતી અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા સૂચના આપી હતી. પોલીસ,NDRF, ડોકટરો અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.. આ દુર્ઘટનાના તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કમિશનર વારાણસી કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિર પાસે જૂના અને જર્જરીત મકાનોના...