નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી. શ્રી મોદી ગઇકાલે કેવડિયાથી કચ્છમાં સિરક્રિક ખાતે તૈનાત સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે જવાનોને મીઠાઇ ખવડાવી હતી અને દીવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી. જવાનોને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, આજે દેશ દુશ્મનની વાતો પર નહીં પણ સેનાના સંકલ્પો પર વિશ્વાસ મૂકે છે. તેમણે જણાવ્યું કે, આજે દેશની સરકાર સરહદ પર એક ઇંચ જમીનનું પણ સમાધાન કરતી નથી. બોર્ડર ટુરિઝમની સંભાવનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કચ્છમાં તેની...

નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દેશ એક રાષ્ટ્ર-નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દેશ એક રાષ્ટ્ર-નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યો છે. આ ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતા હશે.’ ગઈકાલે ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતાથી ભેદભાવ સમાપ્ત થશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, ‘એક રાષ્ટ્રીય ઓળખ આધારની સફળતા આપણી સામે છે અને આ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય છે.’ તેમણે કહ્યું કે, ‘પહેલા ભારતમાં વિવિધ કર પ્રણાલી હતી, પરંતુ સરકારે એક રાષ્ટ્ર-એક કર પ્રણાલી એટલે કે GST લાગુ કર્યું. અમા...

નવેમ્બર 1, 2024 8:06 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:06 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું, તેમજ સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું, તેમજ સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ BSF અને નૌકાદળના અદમ્ય સાહસ અને તેમના સમર્પણને બિરદાવ્યું હતું.

ઓક્ટોબર 31, 2024 7:57 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:57 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. તેમણે કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. તેમણે કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું, તેમજ સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ BSF અને નૌકાદળના અદમ્ય સાહસ અને તેમના સમર્પણને બિરદાવ્યું હતું.

ઓક્ટોબર 31, 2024 7:53 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:53 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશવાસીઓએ રાષ્ટ્રીય એકતાને તોડવાનો પ્રયાસ કરનારા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે. કેવાડિયાનાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સંબોધન કરતા શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે સરદાર પટેલની 150મીં જંયતિ આગામી બે વર્ષ સુધી દેશભરમાં ઉજવાશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આગામી 25 વર્ષમાં વિકસીત ભારતન...

ઓક્ટોબર 31, 2024 7:43 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:43 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી. શ્રી મોદી આજે કેવડિયાથી કચ્છમાં સિર ક્રિક ખાતે તૈનાત સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે જવાનોને મીઠાઇ ખવડાવી હતી અને દીવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી. જવાનોને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, આજે દેશ દુશ્મનની વાતો પર નહીં પણ સેનાના સંકલ્પો પર વિશ્વાસ મૂકે છે. તેમણે જણાવ્યું કે, આજે દેશની સરકાર સરહદ પર એક ઇંચ જમીનનું પણ સમાધાન કરતી નથી. ભારત વિશ્વબંધુ તરીકે ઊભર્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે આ મુજબ જણાવ્યુ- બોર્ડર ટ...

ઓક્ટોબર 31, 2024 3:34 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 3:34 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. અને કચ્છમાં ક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. અને કચ્છમાં ક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. શ્રી મોદીએ બીએસએફના અદમ્ય સાહસ અને દેશ પ્રત્યેના તેમના સમર્પણને સલામ કરી હતી.

ઓક્ટોબર 31, 2024 3:32 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 3:32 પી એમ(PM)

views 5

ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશવાસીઓએ રાષ્ટ્રીય એકતાને તોડવાનો પ્રયાસ કરનારા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે. કેવાડિયાનાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સંબોધન કરતા શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે સરદાર પટેલની 150મી જયંતિ આગામી બે વર્ષ સુધી દેશભરમાં ઉજવાશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આગામી 25 વર્ષમાં વિકસીત ભારતનુ...

ઓક્ટોબર 31, 2024 2:05 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 2:05 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ આપે છે. તે હિંમત અને નિર્ભયતાનો પર્યાય છે. પ્રધાનમંત્રીએ આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમની થીમ તરીકે રાયગઢને પસંદ કરવા બદલ પણ ખુશી વ્યક્ત કરી હતી.

ઓક્ટોબર 31, 2024 1:57 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 1:57 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાતમાં કેવડિયાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ દરમિયાન વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા રાષ્ટ્રીય એકતાની ભાવના નિર્ણાયક છે. તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષો દરમિયાન તેમની સરકાર પોતાની તમામ નીતિઓ અને નિર્ણયોમાં એક રાષ્ટ્રની ભાવનાને ...