ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM)

views 5

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યુ કે ભાવિ પેઢીઓ સૈનિકોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે સોશિયલ મીડિયામાં કહ્યું કે આત...

નવેમ્બર 3, 2024 7:58 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:58 પી એમ(PM)

views 4

કાશ્મીર ઘાટીમાં પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને પુલવામા જિલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓને મદદ કનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે.

કાશ્મીર ઘાટીમાં પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને પુલવામા જિલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓને મદદ કનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને CRPFની એક સંયુક્ત ટીમે આતંકવાદીના મદદનીશને પુલવામાના ડેંજરપોરાથી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન એક દુકાનમાંથી સુરક્ષાદળોને હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.