ઓક્ટોબર 4, 2024 7:16 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:16 પી એમ(PM)

views 3

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરિયાના હસ્તે આણંદપર તેમજ દેવડા ગામે 3.48 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરિયાના હસ્તે આણંદપર તેમજ દેવડા ગામે 3.48 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સંબોધન કરતા કુવંરજી બાળવિયાએ જણાવ્યું કે ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી અંદાજે 3.48 કરોડ રૂપિયાના ખર્ચે થનાર છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં 2511 મીટર લંબાઈની 500 મિલિમીટર વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ કામગીરી...