ઓગસ્ટ 15, 2024 2:26 પી એમ(PM)

views 11

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે આજે નવી દિલ્હીમાં દૂરદર્શન ભવનમાં 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે આજે નવી દિલ્હીમાં દૂરદર્શન ભવનમાં 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આકાશવાણીના મહાનિર્દેશક મૌસુમી ચક્રવર્તીએ પણ નવી દિલ્હીમાં આકાશવાણી પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.