ડિસેમ્બર 12, 2024 8:13 એ એમ (AM)

views 14

દેવભૂમિદ્વારકાના દરિયાકાંઠે આગામી 21મી ડિસેમ્બરે વિશ્વ જળમગ્ન શહેર દિવસ નિમિત્તે શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમ યોજાશે.

દેવભૂમિદ્વારકાના દરિયાકાંઠે આગામી 21મી ડિસેમ્બરે વિશ્વ જળમગ્ન શહેર દિવસ નિમિત્તે શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમ યોજાશે.એક સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 70 જેટલા નર્તકો કૃષ્ણભક્તિનાં ગીતો પર નૃત્ય પ્રસ્તુત કરશે. ઉપરાંત જિલ્લામાં વિશેષ હોમનું પણ આયોજન કરાયું છે. આ અંગે સંસ્થાના વડા અને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠનના સભ્ય રવીન્દ્ર જીતે જણાવ્યું કે દરિયામાં જળમગ્ન પ્રાચીન દ્વારિકાનગરીના તળીયે બેસીને સાત સ્કૂબા ડાઇવર્સ કૃષ્ણજાપ કરશે. ઉલ્લેખનીય છે કે,આ કાર્યક્રમમાં અતૂલ્ય ભારત ઉપરાંત ગ...

ઓગસ્ટ 8, 2024 8:04 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિદ્વારકા જિલ્લામાં 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિદ્વારકા જિલ્લામાં 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું.. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરાયું છે.. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બનેલા આ સુંદર વનને આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદબોધન કરતાં આ મુજબ જણાવ્યું....

જુલાઇ 25, 2024 7:49 પી એમ(PM)

views 18

દેવભૂમિદ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના 75મા વનમહોત્સવની ઉજવણી કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના75મા વન મહોત્સવની આવતીકાલ 26 જુલાઈએ ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિકમહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે થનારી આ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના હસ્તે 23મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નુંલોકાર્પણ કરાશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આનવીન ‘હરસિદ્ધિ વન’ખાતેવિવિધ પ્રજાતિના અંદાજિત 41 હજાર 619 રોપાઓનું વાવેતર કરાયું છે. આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ33 જિલ્લા કક્ષાએ, આઠમહાનગરપાલિકાકક્ષા...