નવેમ્બર 1, 2024 8:58 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:58 એ એમ (AM)

views 4

તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે.

તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જોકે, સંઘના પદાધિકારીઓએ કહ્યું કે, ‘શિવકાશીમાં આવેલા 100 વર્ષ જૂના આતશબાજી ઉદ્યોગના ઉત્પાદનમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. ફટાકડા બનાવવામાં બેરિયમ નાઈટ્રેટ અને એક ફ્યૂઝથી જોડાયેલા બે અલગ અલગ પ્રકારે સળગતા ફટાકડાના સમૂહ અંગે સર્વોચ્ચ અદાલતના પ્રતિબંધના કારણે ઉત્પાદન ઘટ્યું છે. આ વર્ષે શિવકાશીમાં એક હજાર 1...

નવેમ્બર 1, 2024 8:25 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:25 એ એમ (AM)

views 3

દિવાળીના તહેવારની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આતશબાજી અને ફટાકડાને કારણે આગના બનાવો પણ બની રહ્યાં છે.

દિવાળીના તહેવારની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આતશબાજી અને ફટાકડાને કારણે આગના બનાવો પણ બની રહ્યાં છે. ગઇકાલે અમદાવાદમાં પણ મિર્ઝાપુરમાં ભીષણ આગા લાગી હતી.. મિર્ઝાપુર સ્થિત કબાડી માર્કેટમાં લાગેલી આગને કારણે દોડધામ અને દહેશત મચી ગઇ હતી. ભીષણ આગની જ્વાળાઓ ઉચે સુધી પહોંચી હતી જોતજોતમાં કબાડી માર્કટ ભસ્મિભૂત થઇ ગયુ હતુ.. જોકે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તેને કાબૂમાં લેવામાં આવી હતી . આ આગના બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. અમદાવાદની સાથે સાથે ર...