ફેબ્રુવારી 13, 2025 5:10 પી એમ(PM)
કેન્દ્ર સરકારે આજે જણાવ્યું કે તેણે ભૂકંપ જોખમ ઘટાડવાની પદ્ધતિને મજબૂત બનાવવા માટે બહુપક્ષીય વ્યૂહરચના અપનાવી છે
કેન્દ્ર સરકારે આજે જણાવ્યું કે તેણે ભૂકંપ જોખમ ઘટાડવાની પદ્ધતિને મજબૂત બનાવવા માટે બહુપક્ષીય વ્યૂહરચના અપનાવી છે. સંસદમાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિ...