નવેમ્બર 22, 2024 7:27 પી એમ(PM)
રાજ્ય સરકારની સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના બીજા દિવસે ડીપ ટેકનોલોજીના ઉપયોગ સહિતના વિષયોની ચર્ચા થઈ.
સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના આજે બીજા દિવસે “સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નૉલોજીના ઉપયોગ” તથા “એઆઈ એટલે કે, કૃત્રિમ બુદ્ધિમત્તા અને આંકડા વિશ્લેષણ” એ વિષયો પર વક્ત...