જાન્યુઆરી 17, 2025 6:23 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:23 પી એમ(PM)

views 3

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે. ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૭ હજાર વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાશે. જેમાં દેશના ૧૮ રાજ્યોના પ્રતિનિધિઓ તેમજ શ્રીલંકાથી ૨ અને મલેશિયાથી ૧ સ્કાઉટસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન કે.જે.ઠાકર, ઓડિશાના નિવૃત્ત ચીફ જસ્ટીસ કે.એસ.ઝવેરી, મુકેશ ખન્ના વિશેષ ઉપસ...

ડિસેમ્બર 30, 2024 3:43 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 3:43 પી એમ(PM)

views 5

સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી

સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી હતી. સુરત શહેરમાં ચાલી રહેલા વિવિધ કાર્યો અને તંત્ર દ્વારા હાથ ધરાયેલા અભિયાનની કામગીરીની આ બેઠકમાં સમીક્ષા પણ હાથ ધરાઇ હતી.સુરત શહેરના નાગરિકોના નડતી ટ્રાફિક સહિતની સમસ્યાના નિવારણ માટે અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તેના ઉકેલની દીશામાં વિચારણા કરવામાં આવી હતી. આ અંગે વધુ વિગતો આપતા સુરત શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન યોગ્...

જુલાઇ 27, 2024 8:06 પી એમ(PM) જુલાઇ 27, 2024 8:06 પી એમ(PM)

views 15

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણને ડામવા રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરી

તાપીના વ્યારા ખાતે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેન્કો સાથે સંકલન કરીને જરૂરિયાત મંદ લોકોને લોન આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વ્યાજખોરીમાંથી જરૂરિયાતમંદ લોકોને મુક્ત કરાવવા સરકાર કટિબધ્ધ છે.આ પ્રસંગે સંઘવીનાં હસ્તે લોન ધારકોને આજે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં એક હજાર ત્રણસો ચૌર્યાસી લોકોને 36 કરોડ 36 લાખની લોનનું વિતરણ કરાયું હતું.