માર્ચ 9, 2025 7:50 પી એમ(PM) માર્ચ 9, 2025 7:50 પી એમ(PM)

views 3

સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલે આંરભી હોવાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે શાશ્વત મિથિલા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે મિથિલાની ધરતી જ્ઞાન, અનુષ્ઠાન અને અનુસંધાનની ધરતી છે. ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત શાશ્વત મિથિલા મહોત્સવ 2025માં શ્રી શાહે આમ જણાવ્યું હતું. શ્રી શાહે ઉમેર્યું કે સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલમાં સ્થાપિત થઈ હતી. શ્રી શાહ ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ કેન્દ્ર સરકારના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે MoU પર હસ્તાક્ષર તેમજ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી શાહે 325 કરોડ રૂપિય...

જાન્યુઆરી 30, 2025 7:50 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:50 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત સરકારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટ અને સમગ્ર રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત સરકારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટ અને સમગ્ર રાજ્યમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ. તેમજ મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્યમંત્રી, મુખ્યસચિવ, ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ અને DGP દ્વારા દર અઠવાડિયે સમીક્ષા કરવી જોઈએ. નવી દિલ્હીમાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન ગુજરાતમાં પોલીસ, જેલ, અદા...

નવેમ્બર 8, 2024 7:51 પી એમ(PM) નવેમ્બર 8, 2024 7:51 પી એમ(PM)

views 3

મહારાષ્ટ્રના મતદારો ભાજપ- શિવસેના- એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઇને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરકારને વિજયી બનાવશે :ગૃહમંત્રી અમિત શાહ

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના મતદારો ભાજપ- શિવસેના- એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઇને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરકારને વિજયી બનાવશે. રાજ્યના સાંગલી જીલ્લામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, મહાયુતિ સરકાર રાજ્યના વિકાસ માટે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે, મહાયુતિ સરકારે તેમણે ચૂંટણીમાં આપેલા બધા જ વચનો નિભાવ્યા છે.