માર્ચ 21, 2025 7:22 પી એમ(PM)
9
નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે : ગૃહમંત્રી અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં સરકારે રાજકીય ઇચ્છાશક્તિ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દેશની સુરક્ષાને મજબૂત બનાવી છે. તેમણે કહ્યું કે દેશે ભૂતકાળમાં ત્રણ મુખ્ય પડકારોનો સામનો કર્યો છે - જમ્મુ અને કા...