માર્ચ 21, 2025 7:22 પી એમ(PM)

views 9

નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે : ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં સરકારે રાજકીય ઇચ્છાશક્તિ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દેશની સુરક્ષાને મજબૂત બનાવી છે. તેમણે કહ્યું કે દેશે ભૂતકાળમાં ત્રણ મુખ્ય પડકારોનો સામનો કર્યો છે - જમ્મુ અને કા...

ફેબ્રુવારી 18, 2025 2:20 પી એમ(PM)

views 20

જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક શરૂ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કાર્યવાહી અને ન્યાયસહાયક સંબંધિત વિવિધ નવી જોગવાઈના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પહેલી જુલાઈએ દેશભરમાં અમલમાં આવેલા નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અન...

ડિસેમ્બર 30, 2024 7:48 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમ દરમિયાન તેમણે કરોડોના ખર્ચે તૈયાર થનારા નવા મકાનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. અહીં તેમણે જૈના દેરાસર અને આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વાર્ષિકોત્સવના પૂર્ણાહુતિના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિશેષ પૂજન અને અભિષેકના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજચંદ્ર આશ્રમ દ્વારા નિર્માણ થનારા નવા મકાનનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામ...

નવેમ્બર 22, 2024 7:32 પી એમ(PM)

views 8

દિલ્હી પોલીસ સાથેની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હીવાસીઓની સલામતીમાં કોઇ ઢીલ ચલાવાશે નહીં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકારની ગુના સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ છે અને દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈપણ પ્રકારની ઢીલ સ્વીકાર્ય નથી. ગૃહમંત્રીએ આજે દિલ્હી પોલીસ સાથે બેઠક કરી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, દિલ્હી પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હીવાસીઓની સંપૂર્ણ સુરક્ષા દરેક પોલીસકર્મીની વ્યક્તિગત જવાબદારી છે. તે...

સપ્ટેમ્બર 20, 2024 2:32 પી એમ(PM)

views 12

સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા 55 લોકો સાથે આજે નવી દિલ્હીમાં પોતાનાં નિવાસસ્થાને વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, બસ્તરનાં ચાર જિલ્લા સિવાય સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. શ્રી શાહે નક્સલવાદીઓને હિંસા છોડવા, શસ્ત્રો ત્યજી દેવા અને શરણે આવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ કે, જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની તેમની વિનંતીને નહીં સા...

ઓગસ્ટ 27, 2024 2:30 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે ગૃહ મંત્રી “નવા ગુના કાયદા-નાગરિક કેન્દ્રી સુધારાઓ” વિષય પર ડોક્ટર આનંદ સ્વરૂપ ગુપ્તા સ્મૃતિ વક્તવ્ય આપશે. શ્રી શાહ વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિજેતાઓનું સન્માન પણ કરશે. આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી નવા ગુના કાયદા અંગે બ્યુરોનાં પ્રકાશન ઇન્ડિયન પોલિસ જર્નલની વિશેષ આવૃત્તિનું વિમોચન પણ કરશે. પોલિસ રિસર્ચ બ્યુરો સંશોધન અને વિકાસ દ...