ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

view-eye 1

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આ...

ડિસેમ્બર 8, 2024 8:10 એ એમ (AM)

view-eye 4

ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી 1 હજાર 658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઇ

ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી 1,658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઇ છે. આ ભરતી કરાર આધારિત 5 વર્ષ માટેની રહેશે. જે ઉમેદવારોની પસંદગી થશે તેમને દર મહિને 21 હજાર એકસો રૂપિયા ફિક્સ પગાર ચૂકવમા...

નવેમ્બર 9, 2024 10:23 એ એમ (AM)

view-eye 9

વિશ્વ જાહેર પરિવહન દિવસ : ગુજરાત એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે

આજે ૧૦ નવેમ્બર એટલે વિશ્વ જાહેર પરિવહન દિવસ છે. ત્યારે ગુજરાતનું એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે. ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે ક...