નવેમ્બર 3, 2024 8:01 પી એમ(PM)

views 9

ઇઝરાયેલે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર હુમલો કરતા અંદાજે 42 પેલેસ્ટિનિયનના મોત થયા છે.

ઇઝરાયેલે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર હુમલો કરતા અંદાજે 42 પેલેસ્ટિનિયનના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા થવા પામી છે. પેલેસ્ટેનિયન સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇઝરાયેલની સેના શુક્રવારથી સતત આ વિસ્તારમાં વિમાન અને તોપ હુમલા કરી રહી છે. ગાઝા સરકારે હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે બાળકો તેમજ મહિલાઓ સહિત નાગરિકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગાઝાની સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝાના નાગરિકો વિરુદ્ધ કરાઈ રહેલા હુમલાને રોકવા માટે ઇઝરાયેલ પર દબાણ કરવાની અ...

નવેમ્બર 3, 2024 2:08 પી એમ(PM)

views 16

મધ્ય ગાઝાના નુસીરાત ખાતે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલા અને બોમ્બમારાથી 42 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે.

મધ્ય ગાઝાના નુસીરાત ખાતે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલા અને બોમ્બમારાથી 42 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. જ્યારે 150 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પેલેસ્ટિયન સુરક્ષા સૂત્રોના અહેવાલ અનુસાર ઇઝરાયેલની સેના ગત શુક્રવારથી નુસીરાતમાં બોમ્બમારો કરી રહી છે.ગાઝાની સરકારી મીડિયા કચેરીએ આ હુમલાની ટીકા કરી આંતરરાષ્ટ્રીય સમુદાયને આવા હુમલાઓને રોકવા માટે ઇઝરાયેલ પર દબાણ લાવવા હાકલ કરી છે. દરમ્યાન ઇઝરાયેલના સંરક્ષણ દળોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રફાહ અને મધ્ય ગાઝામાં આતંકવાદી માળખાને તો...