સપ્ટેમ્બર 27, 2024 7:44 પી એમ(PM)
17
રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો
રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો છે. કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૨ હજાર કરતાં વધારે લાભાર્થીઓને ૩.૬૬ કરોડ રૂપિયાથી વધુ રકમના લાભો વિતરીત કરાયા. આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના લુણાવાડા હસ્તે ૧ હજાર ૮૭૭ લાભાર્થીઓને ૩૨૯.૪૫ લાખથી વધુના સાધન-સહાય-ચેકનું વિતરણ કરાયું. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૨૭ હજારથી વધુ લાભાર્થીઓને કુલ ૧૦૧.૩૭ કર...