જૂન 14, 2025 7:41 પી એમ(PM)

views 12

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ આજે અમદાવાદ સિવિલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ આજે અમદાવાદ સિવિલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને શ્રી ખડગેએ કહ્યું કે, બ્લેક બોક્સ મળ્યું છે તેમાંથી સત્ય બહાર આવશે. અત્યારે કોઈના પર આરોપ મૂકવો યોગ્ય નથી.