ફેબ્રુવારી 20, 2025 3:47 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:47 પી એમ(PM)

views 2

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી- AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી- AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે, જે મરાઠવાડાને ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવશે. આજે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી ગોયલે AURIC સિટી ખાતે ઉદ્યોગસાહસિકો સાથેની તેમની ચર્ચા અંગે જણાવતા કહ્યું કે, શહેરની માળખાગત સુવિધાઓને વધારવા માટે લગભગ 7 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેમાં કામદારો અને રહેવાસીઓ માટે રહેણાંક વિસ્તારો, હોસ...