માર્ચ 16, 2025 7:40 પી એમ(PM) માર્ચ 16, 2025 7:40 પી એમ(PM)

views 6

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઈકલનું નેતૃત્વ કર્યું.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઈકલનું નેતૃત્વ કર્યું. સમગ્ર દેશના લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ભારતીય રમતગમત સત્તામંડળ ગાંધીનગર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 650 સાઈકલ સવારે ભાગ લીધો અને પેરાલિમ્પિયન ખેલાડી ભાવના ચૌધરીએ આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી તરફ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ વિજેતા રોહતાશ ચૌધરીએ સ્પર્ધકોને પ્રેરિત કર્યા હતા. દરમિયાન ભારતીય આરોગ્ય સંસ્થા- I.M.A.એ...

જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે એપીએમસી વંથલી ખાતે ટિફિન બેઠકમાં હાજર રહેશે, જેતપુર ખાતે ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી માંડવિયા બપોરે ગોં...

જાન્યુઆરી 3, 2025 7:40 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 7:40 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, રાષ્ટ્ર નિર્માણમાં આજના યુવાનો પોતાની સહભાગિતા દર્શાવી શકે તે માટે યુવાનોને સક્ષમ નેતૃત્વ શિખવાડવું ખૂબ જરૂરી છે કારણ કે સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે યોજાયેલા જાહેર નેતૃત્વ અંગેના પ્રશિક્ષણના ત્રીજા તબક્કાના કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીયાએ આ મુજબ જણાવ્યું હતું.(બાઈટ–મનસુખ માંડવીયા,કેન્દ્રીય મંત્રી ) 

ડિસેમ્બર 24, 2024 9:28 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:28 એ એમ (AM)

views 7

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે વડનગર ખાતે મારુ ભારત સુશાસન પદ યાત્રા યોજશે

કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં 'સુશાસન પદયાત્રા' યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે પંદર હજારથી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે. પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજો, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના 15,000થી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો સક્રિયપણે ભાગ લેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ મંત્રીઓ આ ઐતિહાસિક કૂચમાં જોડાશે. યુવાનને સામેલ કરીને MY Bharat રજિસ્ટ્રેશન ડ્રાઈવ, થીમ આધારિત ...