માર્ચ 12, 2025 6:51 પી એમ(PM)
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે સંકલિત અને ટેકનોલોજી-આધારિત અભિગમ દ્વારા ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. નવી દિલ્હીમાં ગંગા સંર...