માર્ચ 11, 2025 6:48 પી એમ(PM) માર્ચ 11, 2025 6:48 પી એમ(PM)

views 2

સરહદ સુરક્ષા દળના જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે :કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે સરહદ સુરક્ષા દળના જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે જેથી સરહદ પારની દાણચોરી અટકાવી શકાય. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી રાયે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં BSF એ બે હજાર 806 કરોડ રૂપિયાથી વધુની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી છે. તેમણે કહ્યું કે, BSF એ ભારત-બાંગ્લાદેશ સરહદ પર દાણચોરીની પ્રવૃત્તિઓને રોકવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે. આમાં સરહદો પર ચોવીસ કલાક દેખરેખ અને પેટ્રોલિંગ, કર્મચારીઓની સંખ્યામાં વ...