ડિસેમ્બર 8, 2024 8:54 એ એમ (AM)

views 25

સીમા સુરક્ષા દળ BSF આજે જોધપુરમાં તેનો સાઈઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે.

સીમા સુરક્ષા દળ BSF આજે જોધપુરમાં તેનો સાઈઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રથમ વખત, સીમા સુરક્ષા દળ રાજસ્થાન સીમાંત મુખ્યાલય જોધપુરમાં સ્થાપન દિવસની પરેડનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષ સીમા સુરક્ષા દળનું હીરક જયંતી વર્ષ પણ છે.

ડિસેમ્બર 7, 2024 8:16 એ એમ (AM)

views 13

આજે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

આજે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. પ્રસ્તુત છે. બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ઉજવણીમાં આજે દેશ દુનિયામાંથી BAPSના લાખો કાર્યકરો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ૧૯૭૨માં ...

નવેમ્બર 10, 2024 8:39 એ એમ (AM)

views 12

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો-ઠરાવ પત્ર બહાર પાડશે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો-ઠરાવ પત્ર બહાર પાડશે. આ સમય દરમિયાન તેઓ ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભ ક્ષેત્રમાં જલગાંવ, બુલદાણા અને અમરાવતીમાં ત્રણ રેલીઓને પણ સંબોધિત કરશે.

નવેમ્બર 3, 2024 7:43 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ઼ વિધાનસભા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા વચન આપ્યું

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આજે ઝારખંડના રાચીમાં વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે જણાવ્યું કે રાજ્યમાં જો ભાજપની સરકાર બને છે તો સમાન નાગરિક સંહિતા લાગુ કરાશે. શ્રી શાહે કહ્યું કે રાજ્યમાં પ્રત્યેક મહિલાને ગોગો-દીદી યોજના અંતર્ગત પ્રતિ માસ એકવીસ્સો રૂપિયા આપવામાં આવશે. તમામ પરિવારોને પાંચસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપાવમાં આવશે અને દીવાળી તેમજ રક્ષાબંધન પ્રસંગે બે સિલિન્ડર નિશુલ્ક અપાશે. વધુમાં બેરોજગાર સ્નાતક અન...

નવેમ્બર 3, 2024 1:53 પી એમ(PM)

views 14

સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

સમગ્ર દેશમાં આજે ભાઈબીજનો તહેવાર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓના માથે તિલક લગાવે છે અને તેમના લાંબા આયૂષ્ય માટે પ્રાર્થના કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાઈબીજના તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ આ શુભ તહેવાર ભાઈઓ અ બહેનો વચ્ચેના સ્નેહમાં વધારો કરે તેવી આશા વ્યક્ત કરી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ભાઈબીજના તહેવારની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી શાહે ...

નવેમ્બર 1, 2024 8:46 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પિરાણા ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પિરાણા ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. જાહેર ખાનગી ભાગીદારીથી નિર્માણ પામેલો આ પ્લાન્ટ 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આની મદદથી એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી દરરોજ 15 મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, આ ગુજરાતનો પહેલો વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ હશે.

નવેમ્બર 1, 2024 8:04 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટમાંથી દરરોજ એક હજાર મેટ્રિક ટન કચરામાંથી 15 મેગાવૉટ ઊર્જા ઉત્પન્ન કરાશે. રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગ...

ઓક્ટોબર 31, 2024 7:59 પી એમ(PM)

views 11

રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા કક્ષ છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે હનુમાનજીને આદર્શ ભક્ત, આદર્શ યોદ્ધા, આદર્શ દૂત, આદર્શ જ્ઞાની ગણાવતા સાળંગપુર સ્થાનને સામાન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ સ્થાન ગણાવ્યું. શ્રી શાહ મંદિરમાં આયોજીત સમૂહ મારુતિ યજ્ઞમાં સામેલ થયા હતા. અમદાવ...

ઓક્ટોબર 31, 2024 3:40 પી એમ(PM)

views 13

રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા કક્ષ છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે હનુમાનજીને આદર્શ ભક્ત, આદર્શ યોદ્ધા, આદર્શ દૂત, આદર્શ જ્ઞાની ગણાવતા સાળંગપુર સ્થાનને સામાન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ સ્થાન ગણાવ્યું. શ્રી શાહ મંદિરમાં આયોજીત સમૂહ મારુતિ યજ્ઞમાં સામેલ થયા હતા. અમદાવ...

ઓક્ટોબર 31, 2024 2:12 પી એમ(PM)

views 12

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા કક્ષ છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે હનુમાનજીને આદર્શ ભક્ત, આદર્શ યોદ્ધા, આદર્શ દૂત, આદર્શ જ્ઞાની ગણાવતા સાળંગપુર સ્થાનને સામાન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ સ્થાન ગણાવ્યું. શ્રી શાહ કાળીચૌદશ નિમિત્તે આયોજીત મારૂતિયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા....